નિવેદન / પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો બંધ કરવાનો કોઇ ઇરાદો નથી : નીતિન ગડકરી

nitin gadkari on slow down in auto sector

ઓટો સેક્ટરમાં છવાયેલ મંદી પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે નોકરી જવાની સમસ્યાઓ વિશે અમે જાણીએ છીએ. અમે પણ મંદીનો સામનો કરી રહ્યા છે. ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે. એમા ઓટો સેક્ટરે મોટી સંખ્યા રોજગારી આપી છે. એમણે કહ્યું કે સરકારનો પેટ્રોલ અને ડીઝલ વાહનોને બંધ કરવાનો કોઇ ઇરાદો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ