અર્થતંત્ર / GDPમાં નેગેટિવ ગ્રોથ છતાં નીતિ આયોગે કહ્યું, 'ટેકનિકલ મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી'

niti ayog vc over indian economy in covid 19 time negetive gdp growth

ભારતમાં અર્થતંત્રને લઈને સતત બીજા ત્રિમાસિક ગાળામાં નેગેટિવ ગ્રોથ જોવા મળી છે.  વિપક્ષ દ્વારા કહેવાઈ રહ્યું છે કે મોદી સરકારના કાળમાં મંદી આવી ગઈ છે ત્યારે સરકારની સંસ્થાઓ મંદી સ્વીકારવા તૈયાર નથી.  

બ્રેકિંગ ન્યૂઝ