VTV વિશેષ / કોર્પોરેટ ટૅક્સમાં ઘટાડાથી મોદી સરકાર મંદીનું ગ્રહણ દૂર કરી શકશે? જાણો, નીતિ આયોગનો ખુલાસો

Niti Aayog reassures the corporate tax cut will not result in fiscal deficit

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ૧૦ થી ૧૨ ટકાનો ઘટાડો કર્યા બાદ વ્યાપાર જગતમાં ઉત્સવનું વાતાવરણ થઇ ગયું હતું. શેરબજારની તેજી એ વાતનો પુરાવો છે. જો કે આ ટેક્સ ઘટવાથી સરકારે મોટી આવક જતી કરી છે. આ આવક ઘટવાથી સરકારે મોટી નાણાકીય ખાધ વેઠવી પડે તેવી શક્યતા છે. જો કે નીતિ આયોગે એ શક્યતા નકારી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ