BIG NEWS / ભારતમાં કોરોના પર 24 જ કલાકમાં બે જુદા જુદા રિપોર્ટ, જાણીને વિચારમાં પડી જશો, ખુશ થવું કે ટેન્શન લેવું?

NITI aayog predicts 4 lakh corona cases in september while iit kanpur says there will be no third wave in india

ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને બે જુદા જુદા રિપોર્ટ સામે આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે બંને રિપોર્ટમાં તદ્દન ઉંધા જ દાવા કરવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ