લંપટ સાધુ / નિત્યાનંદ આશ્રમ કેસઃ આ લોકો મારી દીકરીને મારી નાંખશે, ગુમ થયેલી દીકરીના પિતાનો આરોપ

nithyananda case missing girl fathar said they killed my daughter

અમદાવાદના નિત્યાનંદ આશ્રમનો મામલે આજે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે છેવટે પીડિતાના પિતા જનાર્દન શર્મા સામે આવ્યા હતા અને આ સમગ્ર મામલા અંગે નિવેદન આપ્યુ હતુ જેમાં જનાર્દન શર્માએ એવા આક્ષેપ કર્યા છે કે, તેની દીકરી અને તેના પરિવારને જાનનો ખતરો છે. જો હું વધુ કંઈક બોલીશ તો મારા જાનનું જોખમ છે. 

બ્રેકિંગ ન્યૂઝ