સંસદ / GDP બાઇબલ, રામાયણ કે મહાભારત નથી, ગંભીરતાથી ન લેવો જોઇએઃ દુબે

Nishikant Dubey BJP MP Lok Sabha indian gdp

સંસદના શિયાળુ સત્રનો આજે 11મો દિવસ છે. સંસદમાં હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ગૂંજ સાથોસાથ કેટલાક મુદ્દા ઉઠ્યા. સંસદમાં પીએમ મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવનાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના નિવેદનનો મુદ્દો પણ ઉઠ્યો. ત્યાર બાદ ઘટતા જીડીપીનો મુદ્દો પણ ઉઠ્યો.

બ્રેકિંગ ન્યૂઝ