નવી દિલ્હી / કોરોના વાયરસના કારણે ઉદ્યોગ જગતને જલ્દી રાહત આપશે સરકારઃ નિર્મલા સીતારમણ

Nirmala Sitharaman says steps soon to ease supply woes secretaries to meet today

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જો કે હવે તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે ભારતમાં મોટા પાયે ચીનમાંથી પ્રોડકટ્સ (વસ્તુ) આયાત કરવામાં આવે છે. કોરાના વાયરસના કારણે ચીનમાં પ્રોડકશન પર અસર પડી છે અને ભારતમાં ડિમાન્ડ ઘટી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ