નિર્ભયાકાંડ / નિર્ભયા કેસનો ગુનેગાર પવનગુપ્તાના સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

nirbhaya rape and murder case supreme court quashes pawan petition

નિર્ભયાકાંડનો ગુનેગાર પવનગુપ્તાના સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાની સાથે સાથે કોર્ટે વકીલનો ઉઘડો લીધો હતો. બન્ને પક્ષે દલીલો કરવામાં આવી હતી. જોકે પોલીસની કામગીરી અને તેમણે પુરાવા રજુ કરવામાં દાખવેલી ગંભીરતાથી પવન ગુપ્તા સગીર ન હોવાનું સાબિત થયું છે....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ