નિર્ભયાકાંડ / નિર્ભયાના આ ગુનેગારે ફાંસીથી બચવા કહ્યું માનસિક અસ્વસ્થ છું, કોર્ટે બહાનુ ફગાવ્યું

Nirbhaya gang rape case hearing convict vinay plea tihar jail administration

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગાર વિનય શર્માની અરજી ફગાવી દીધી છે. અદાવતે કહ્યું કે તિહાડ જેલના રિપોર્ટ મુજબ ગુનેગાર વિનય શર્માની માનસિક હાલત સારી છે. તેની માનસિક સ્થિતી સારી છે. તેને સારવારની જરુર નથી. પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ તંત્રએ નિર્ભયાના તમામ ગુનેગારોનો મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ