Nirbhaya Case / મોટો સવાલ: 23 માર્ચે સુપ્રીમમાં સુનાવણી, તો પછી 20 માર્ચે નિર્ભયાના દોષિતોને ફાંસી થશે?

Nirbhaya Convicts Hanging On 23rd March All Options Are Over Know About This

નિર્ભયાના દોષીઓને અલગ અલગ ફાંસી આપવાને લઈને કેન્દ્રની યાચિકા પર હવે 23 માર્ચે સુનાવણી થશે. એવામાં મોટો સવાલ એ છે કે દોષીઓને 20 માર્ચે ફાંસી કેવી રીતે આપી શકાશે. આ કેસ યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મુકેશ કુમારનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ