Nirbhaya Case / નિર્ભયા કેસ : દોષિત વિનયની માતાએ કહ્યું, મારા દીકરા માટે મારી આ અંતિમ ઈચ્છા પૂરી કરી લેવા દો

Nirbhaya convict vinays mother wants to feed him his favourite meal before his hanging as his death wish

નિર્ભયાના બળાત્કારીઓમાંના એક, વિનય શર્માની માતા તેમના પુત્રને 'પુરી, શાક, કચોરી' ખવડાવવાની છેલ્લી ઇચ્છા ધરાવે છે. આવતીકાલે શુક્રવારે ચારેય આરોપીઓને ફાંસી આપવાની છે. 5મી માર્ચે નીચલી અદાલતે મુકેશસિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષયકુમાર સિંહ (31) ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ બહાર પાડ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ