નિર્ભયા રેપ કેસ / ફાંસીનો ફંદો જોઈને કાંપી ઉઠ્યા નિર્ભયાના આરોપીઓ, રાષ્ટ્રપતિને કરી દયા અરજી

nirbhaya convict mercy petition tihar jail administration

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે મોતની સજા મેળવેલા આરોપીઓ અક્ષય, પવન, વિનયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાસે દયા અરજી કરી છે. આરોપીઓએ તિહાર જેલ પ્રશાસનને દયા અરજી સોંપી છે. આરોપીઓના વકીલનું કહેવું છે કે આ સમયે સુપ્રીમ કોર્ટમાં ત્રણેયની તરફથી ક્યૂરેટિવ અરજી પણ લગાવવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ