Nirbhaya Case / નવો વળાંક; નિર્ભયાના દોષિત અક્ષયની નવી ચાલ, કર્યું એવું કે લોકોમાં ફરીથી વધ્યો રોષ

Nirbhaya convict lawyer opposes mercy plea stating petition was not signed by convict akshay

નિર્ભયા કેસના દોષિત અક્ષયે ફાંસીથી બચવા માટે નવી યુક્તિ અપનાવી છે. અક્ષયના વકીલ એ.પી.સિંઘના કહેવા મુજબ અક્ષયે 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ તેની સહી વિના જ દાખલ કરવામાં આવી હતી. તેથી આ દયાની અરજીને ધ્યાનમાં ન લેવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ