નિર્ભયા કેસ / હવે ફાંસી દૂર નહીં, રાષ્ટ્રપતિએ ફગાવી દોષિત અક્ષયની દયા અરજી

nirbhaya case President ramnath kovind rejected mercy petition akshay

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના એક દોષિત અક્ષય ઠાકુરે દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. અક્ષય ઠાકુરે શનિવારે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી હતી. રાષ્ટ્રપતિએ અક્ષય ઠાકુરની દયા અરજીને ફગાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ