નવી દિલ્હી / નિર્ભયા કેસના આરોપીના વકીલે કહ્યું, ૩ તારીખે ફાંસી નહીં થાય, થશે આવુ

nirbhaya case nirbhaya gangrape case continue over the execution of nirbhaya convicts after the third death warrant

નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસમાં પટીયાલા હાઉસ કોર્ટે ગઇ કાલે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું. છેલ્લા 41 દિવસમાં આ ત્રીજુ ડેથ વોરન્ટ છે. તેમા ચારેય દોષિયોને 3 માર્ચની સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે ચારેય દોષિતો પૈકી એક પાસે હજુ પણ દયા અરજી અને ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ છે. 

બ્રેકિંગ ન્યૂઝ