નવી દિલ્હી / નિર્ભયા કેસના આરોપી દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિએ કરી નામંજૂર

Nirbhaya Case Home Ministry Sends Convict Mercy Plea To President

નિર્ભયા દૂષ્કર્મ કેસ તેમજ હત્યાકાંડના ચારેય દોષીઓમાંના એક દોષીત મુકેશની દયા અરજીને ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી દીધી હતી. જો કે દોષીત મુકેશની દયાની અરજી રાષ્ટ્રપતિએ નામંજૂર કરી દીધી છે. આ સાથે ગૃહ મંત્રાલયે પણ રાષ્ટ્રપતિને આ અરજીને નામંજૂર કરવાની ભલામણ પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ