Nirbhaya Case / નિર્ભયાના ગુનેગારોના ગળામાં ફાંસીનો ગાળિયો નહીં પહોંચે, જજે કહ્યું...

nirbhaya case court sinful to execute the convicts when law permits them to live

દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ગુનેગારોને ડેથ વોરંટ જાહેર કરવાની મનાઈ ફરમાવી છે. કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું આ સાથે કાયદામાં ગુનેગારોને જીવવાનો હક છે તો તેને ફાંસી આપવી પાપ ગણાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ