નિર્ભયા કેસ / હવે નિર્ભયાના દોષીએ કોર્ટમાં જે તરકટ રચ્યું તે જાણીને તમારું દિમાગ છટકી જશે

nirbhaya case convicts vinay sharma says his mental condition not good

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજા ટાળવા માટે સતત તરકટ રચી રહ્યા છે. હવે દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિની તરફથી દયા અરજી ફગાવી દેવા અંગેની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ રજૂ કરી ફાંસીથી માંફીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની તરફથી દયા અરજી ફગાવી દેવા વિરુદ્ધ દોષિત વિનય શર્માની અરજી પર નિર્ણય શુક્રવાર માટે સુરક્ષિત રાખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ