નિર્ભયા કેસ / સુપ્રીમ કોર્ટે નિર્ભયાના ગુનેગાર પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટિશન ફગાવી, શું તેમ છતાં ફાંસી ટળશે?

nirbhaya case convicts hanging pawan kumar curative petition supreme court

નિર્ભયાના ગુનેગારોની ફાંસી હવે નક્કી છે. આવતી કાલે ગુનેગારોને સવારે 6 વાગે ફાંસી થવાની છે. ત્યારે ફાંસીથી બચવા માટે ગુનેગાર પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેને પગલે સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટિશન ફગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ