નિર્ભયા કેસ / રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી, નિર્ભયાના ગુનેગારોને આવતીકાલે ફાંસી થવાની સંભાવના

nirbhaya case convicts hanging pawan kumar curative petition

રાષ્ટ્રપતિએ નિર્ભયા કેસના પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે આવતીકાલે સવારે 6 વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની સંભાવના દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. જેને આજરોજ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ