માગ / કેન્દ્રની સુપ્રીમમાં અરજી: સજા બાદ 7 દિવસમાં ફાંસી મળે, એકના વિલંબને કારણે અન્યની ફાંસી ન ટળે

nirbhaya case convicts death execution delay home ministry approaches sc death penalty guidelines modification

નિર્ભયાના ગુનેગારોની ફાંસીની સજાના અમલમાં થઈ રહેલા વિલંબને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ફાંસીની સજા પામેલા ગુનેગારોને કાયદાકીય રાહતના અધિકારને લઈને 2014ના શત્રુઘ્ન ચૌગાણ જજમેન્ટમાં આપવામાં આવેલી વ્યવસ્થામાં ફેરફારની માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ