દિલ્હી / નિર્ભયા કેસમાં દોષિત વિનયે ફાંસી ટાળવા નવો નુસ્ખો અપનાવ્યો, LG સમક્ષ કરી આ અપીલ

nirbhaya case convict vinay sharma approaches lg demands death sentence to be commuted as life imprisonment

નિર્ભયા ગેંગરેપ કેસના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માએ ફાંસીની સજાને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી છે. આ સંબંધમાં દોષિતના વકીલ એપી સિંહે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બેજલ સમક્ષ અરજી દાખલ કરી છે. દિલ્હીની એક કોર્ટે ચારેય દોષિતોને 20 માર્ચે ફાંસી પર ચઢવાનો આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ