Nirbhaya Case / નિર્ભયા કેસમાં વિનયની દયા અરજી ફગાવાઈ, આજે ફાંસી માટે આવેલો જલ્લાદ પાછો ગયો

nirbhaya case convict vinay mercy plea rejected by president ramnath kovind

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે નિર્ભયા ગેગરેપ કેસના 4 ગુનેગારોને આજે ફાંસી થવાની હતી. જોકે વિનયની દયા અરજી કરી હતી જે પેન્ડિંગ હોવાથી ડેથ વોરંટ પર સ્ટે મુકવામાં આવ્યો હતો. જોકે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ