કાર્યવાહી / વિજય માલ્યા, નિરવ મોદી જેવા ભાગેડુઓને હવે લવાશે ભારત? ભાગેડુઓ પર સંકજો કસાયો

Nirav Modi Vijay Mallya mehul choksi Scandal

ભાગડુ વેપારીઓ નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીને ભારત લાવવાના સરકાર પ્રયાસ કરી રહ્યા છે. હાલ વિજય માલ્યા મામલે ભારતીય સરકારને મહદ અંશે સફળતા મળી છે. નીરવ મોદીએ મુકેલી જામીન અરજી પણ લંડનની કોર્ટે ફગાવી છે. આમ હાલ ભારત સરકાર અને એજન્સીઓ આ ભાગેડુઓને પરત લાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ