નિવેદન / ભારતને સોંપશો તો હું આત્મહત્યા કરી લઈશઃ નીરવ મોદીની ધમકી

Nirav Modi threatens to commit suicide if extradited to India

બહુચર્ચિત પીએનબી કૌભાંડના મુખ્ય ભાગેડુ આરોપી નીરવ મોદીની જામીન અરજી યુકેની કોર્ટે એક વાર ફરી ફગાવી દીધી છે. નીરવે કોર્ટમાં કહ્યું કે જો તેને ભારતને સોંપવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. સાથે તેણે એમ પણ કહ્યું કે તેને ત્રણ વખત જેલમાં માર મરાયો હતો, પરંતુ આ બધી દલીલોની કોર્ટ પર કોઇ અસર થઇ નથી અને તેની જામીન અરજી ફગાવી દેવાઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ