વિવાદ / નીલકંઠવર્ણી નિવેદન પર મોરારીબાપુએ માફી માગી, કહ્યું 'મિચ્છામી દુક્કડમ'

nilkanth varni morari bapu

કથાકાર મોરારીબાપુએ વિવાદસ્પદ નિવેદનને લઇને માફી માગી લીધી છે. મોરારીબાપુએ નીલકંઠ અને નિલકંઠવર્ણીના નિવેદનથી વિવાદ થયો હતો. જો કે મોરારી બાપુએ પોતાના નિવેદન પર મિચ્છામી દુક્કડમ કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ