છૂટછાટ / Unlock-1માં નાઈટ કર્ફ્યું પર ગૃહમંત્રાલયે કરી સ્પષ્ટતા, રાજ્યોને આપ્યા આ આદેશ

Night Curfew From 9 PM to 5 AM Remains But Don’t Stop Buses on Highways, Centre Says to States, UTs

દેશમાં અનલોક-1 લાગુ કર્યા બાદ સતત કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. એવામાં અનલોકમાં આપવામાં છૂટછાટ મુદ્દે સરકારે ફરીવાર સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે નાઈટ કર્ફ્યું ચાલુ રહેશે પરંતુ આ કર્ફ્યુંમાં હાઈવે પર ટ્રક-બસ જેવા વાહનોને રોકવા નહીં. આ સિવાય જરૂરી સેવા આપતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ