BIG NEWS / ઉદયપુર હત્યાકાંડ: કેન્દ્રીય ગૃહમંત્રાલયે NIAને આપ્યા તપાસના આદેશ, ઈન્ટરનેશનલ કનેક્શનની થશે તપાસ

NIA to take over the investigation of the brutal murder of Kanhaiya Lal Teli committed at Udaipur

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીનું ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ કેસ મામલે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ