મહારાષ્ટ્ર / ભીમા કોરેગાંવ હિંસાની તપાસ હવે NIA કરશે, મહારાષ્ટ્ર સરકારે વ્યક્ત કરી નારાજગી

nia takes over yelgar parishad bheema koregaon case

2018ના ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલ બધા કેસોની તપાસ NIAને સોંપવામાં આવી છે. જેને લઇ મહારાષ્ટ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે એક દિવસ પહેલા જ આ કેસમાં થઈ રહેલી તપાસને લઈને પોલીસ સાથે એક રિવ્યૂ મિટિંગ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ