શ્રીલંકા બ્લાસ્ટ / આત્મઘાતી હુમલાની તપાસમાં જોડાશે NIA, ભારતના શંકાસ્પદો સામેલ હોવાની આશંકા

NIA, suspected of involvement in India's suspicions, will join investigation into suicide attack

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ મામલે હવે NIA તપાસ હાથ ધરશે. ઈસ્લામિક સ્ટેટના કોયમ્બતૂર મોડ્યૂલના કથિત સભ્યો અને શ્રીલંકામાં ઈસ્ટર બ્લાસ્ટ મામલે NIA પૂછપરછની તૈયારી કરી રહ્યું છે. NIA એ બાબતે તપાસ કરવા માગે છે કે શું ભારતના શંકાસ્પદ અને લંકાના આતંકીઓ અથવા તેના હેન્ડલરમાં કોઈ સંબંધ છે કે નહીં. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ