હુમલાનું ષડયંત્ર / સમગ્ર દેશમાં અલર્ટ : ભારતમાં સક્રિય થયા 125 આતંકીઓ, NIAના DGનો ખુલાસો

nia chief yogesh Chander modi reveals 125 suspected bangladeshi active

NIAએ બંગાળથી લઈને પંજાબ અને કશ્મીરથી લઈને કેરળ સુધી આતંકી ષડયંત્ર લઈને અલર્ટ જાહેર કર્યું છે. NIAએ મુજબ, આતંકી સંગઠન જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશી પ્રવાસીઓની આડમાં ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ