અમદાવાદ પોલીસે કાર ગીરવે મુકી કૌભાંડ આચરતા ગુન્હાનો પર્દાફાશ કર્યો છે. બાપુનગર પોલીસે આ મામલે 30થી વધારે ગાડીઓ ગીરવે મુકી રૂપિયા 2 કરોડનું ફૂલેકું ફેરવી ફરાર થઈ જનાર ઠગેબાજોની ભાળ મેળળવા તપાસના ચક્રોગતગિમાન કર્યા છે.
આવી રીતે કરતા ઠગાઈ
ઠગેબાજો અલગ-અલગ જિલ્લાઓમાંથી કાર ભાડા પેટે લેતા હતા અને RC બુકની નકલ આપીને તમામ ગાડીઓ ગીરવે મુકી રૂપિયા ખંખેરી લેતા હતા. પોલીસે હાલ તપાસમાં 13 કાર રિકવર કરી છે અને બેજાબાજો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.