તો કોહલીના આગમન પહેલા ઇન્ડીયાના ક્રિકેટ ટીમના ચાર ખેલાડીઓ આજે રાજકોટ આવી પહેંચ્યા હતા. ગૌતમ ગંભીર ઇશાંત શર્મા અમીત મીશ્રા અને જયંત યાદવ રાજકોટ પહોંચી ગયા છે. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ખંઢેરી સ્ટેડીયમમાં પ્રથમવાર 9થી13 નવેમ્બર સુધીમાં ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ રવિવારે રાજકોટ આવશે.