રાજકોટ આત્મવિલોપન મામલો ફરી ઉગ્ર બનવાના એંધાણ છે.. આ કેસમાં શહેરની છોટુનગર વિસ્તારમાં આવેલી જમીનને લઈને વિવાદ થયો હતો.. તે જમીન પર મૃતક નેપાળી સભ્યોના પરિવારજનોએ બાંધકામ શરૂ કર્યું છે.. મહત્વનું છે કે આ ઘટના મહાનગરપાલિકા દ્વારા મકાન તોડી પાડવામાં આવ્યું હતું.. જે પછી નારાજ નેપાળી પરિવારના પાંચ સભ્યોએ કોર્પોરેશનની કચેરીમાં આત્મવિલોપન કર્યું હતું.. આ કેસમાં હાલ સોસાયટી સભ્યો અને બે કોર્પોરેટર સામે પોલીસ તપાસ ચાલી રહી છે..ત્યારે વિવાદિત જ્ગ્યા પર બાંધકામ શરૂ થતા મામલો ઉગ્ર બનવાના એંધાણ છે..