નવી દિલ્હી: ભારતભરની શાળાઓમાં ભગવદ્ ગીતા હવે ફરજીયાતપણે ભણાવવામાં બાબતે એક ખાસ વિધેયક સંસદમાં આવતા સત્રમાં ચર્ચામાં આવી શકે છે. વિધેયકમાં એવું પણ સામેલ કરાયું છે કે જે સંસ્થા દ્વારા આનું પાલન કરવામાં નહીં આવે તેવી સંસ્થાઓની માન્યતા રદ્ કરવાની અરજી કરાઇ છે. આ વિધેયક દિલ્હી ભાજપના સાંસદ રમેશ બિધુડીએ રજૂ કર્યું છે. વિધેયકમાં જણાવાયું છે કે યુવા વર્ગને સંસ્કારી નાગરિક અને તેના વ્યક્તિત્વને ઉજળું કરવા માટે ભગવદ્ ગીતાનું શિક્ષણ જરૂરી