સરકાર ફરીથી PAAS કન્વીનરો સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ નિવેદન આપ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નીતિન પટેલે જણાવ્યું છે કે પાટીદાર સમાજને ખબર છે BJPનું સ્થાન સારું છે અને ગુજરાતમાં અમે આર્થીક અનામત આપી છે અને આયોગ બનાવ માટે પણ સરકાર તૈયાર જ છે. પરંતુ આયોગનુ નામ આપવાનો પ્રશ્ન છે. કારણ કે પાટીદાર આયોગ નામ રાખવામાં આવે તેવી PAASની માગ છે. અને PAAS ના કન્વીનરો સાચી વાત સમાજને કહેતા નથી. કારણ કે PAASના કેટલાક કાર્યકરો કોંગ્રેસ માટે કામ કરે છે