દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 67માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ. મંદીરના નવનિમાર્ણમાં સંકલ્પ કરતાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતીમાને પુષ્પાંજલી સાથે સરદાર વંદના કરવામાં આવી. સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ મહાપૂજા સરદાર વંદના સાથે દરેક સમાજના લોકો મહાઆરતીમાં જોડાયા હતા. સ્થાપના દિનના ઐતિહાસીક દિવસે 66 વર્ષ પૂર્વેની યાદો તાજી થઈ હતી.
સોમનાથ મહાદેવ મંદિરના 67માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ