ભોપાલ ઉજજૈન બ્લાસ્ટના આરોપીએ ખુલાસો કર્યો છે. જીહા કાનપુરથી પકડાયેલા ત્રણ આતંકીઓએ ખુલાસો કર્યો છે. આતંકીઓએ ATSની પૂછપરછમાં ખુલાસો કર્યો છે. મોદીની લખનઉની રેલીમાં બ્લાસ્ટ કર્યો હતો. 11 ઓકટોબરે દશેરાના દિવસે બ્લાસ્ટ કર્યો હતો. બ્લાસ્ટનો અવાજ રાવણના દહનના કારણે દબાઇ ગયો હતો. બ્લાસ્ટ માત્ર ટ્રાયલ માટે કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે PM મોદીની રેલીમાં મોટો બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો.
ઉ.પ્રદેશ- ભોપાલ-ઉજ્જેન બ્લાસ્ટના આરોપી કર્યો ખુલાસો
કાનપુરથી પકડાયેલ ત્રણ આંતકીઓ કર્યો ખુલાસો
મોદીની લખનઉ રેલીમાં કર્યો હતો બ્લાસ્ટ
11 ઓક્ટોબરે દશેહરાના દિવસે કર્યો હતો બ્લાસ્ટ
બ્લાસ્ટની આવાજ રાવણ દહનના કારણે દબાઈ ગઈ હતી
બ્લાસ્ટ માત્ર ટ્રાયલ માટે કર્યો હતો
બ્લાસ્ટમાં સફળ થતા તો PM મોદીની રેલીમાં કરવાના હતા મોટો બ્લાસ્ટ