સુરત આઇટી દ્વારા ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત રહ્યું છે. જીહા 8 સ્થળોએથી રૂ. 5.60 કરોડની બેહિસાબી સંપતિ મળી આવી છે. આરડી જવેલર્સના ત્યાંથી રૂ 3 કરોડ મળી આવ્યા છે.
જયારે રામેશ્વર સુવર્ણ મંદિરમાં રૂ. 75 લાખ મળી આવ્યા છે. સેજલ જવેલર્સ પાસેથી રૂ. 50 લાખ મળ્યા છે. લક્ષ્મી આલુ ભંડઊર પાસેથી રૂ. 45 લાખ મળ્યા તો સ્વાગત જવેલર્સમાંથી સર્ચ ઓપરેશન ચાલુ હતું. દરોડા હાથ ધરાતા બાકીના સોનીઓના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.