જાણીતા સાહીત્યકાર કવિ ચીનુભાઇ મોદીનું 77 વર્ષે નિધન થયુ છે. ઇર્શાદનું તખલ્લુસ ધરાવતા મોદી સાહેબની અનેક રચનાઓ કવિતાઓ ગીત ગ{લ નાટકો પ્રસિદધ થયા છે. તેઓ નિયમીત કવિઓ વચ્ચે રહી આજ સુધી સાહિત્ય ક્ષેત્રે સક્રીય રહ્યાં હતાં. બુધસભા ભરી અનેક કવિઓને જીવંત કર્યા.
ચીનુભાઇને ગૌરવ પુરસ્કાર અને સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતાં. આજે તેમના પાર્થિવ દેહને નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અને ત્યાર બાદ દેહદાન કરાશે. સીએમ વિજય રૂપાણી ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતા તેમજ સાહિત્યકારો અને લેખકોએ ચીનુ મોદીને શ્રદ્ધાંજલિ આપી છે.