આગામી સપ્તાહમાં વ્યાજ દર ઓછો કરી શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. RBIના નોટબંધીના નિર્ણયને આવકારતા એક મ્યૂચ્યુલ ફંડ હાઉસના સીઇઓો પોતાના વોટ્સએપ ગ્રૂપના સભ્યોને લખ્યું કે કેશ રિઝર્વ રેશિયો વધારવાનો નિર્ણય સાચો છે અને તેનાથી માર્કેટને સ્થાઇ બનાવવાની કેવી મદદ મળશે.
26 નવેમ્બર ના રોજ RBIએ બેંકોને 16 સપ્ટેમ્બરથી 11 નવેમ્બરની વચ્ચે તમામ ઇનક્રિમેનલ ડિપોજીટ પોતાની પાસે જમા કરાવવાનું કહ્યું હતું. નોટબંધી બાદ બેંકિંગ સિસ્ટમમાં રોકડ ખૂબ જ વધી ગઇ છે. જેને ઘટાડવા માટે આ પગલું ભરાયું છે. રિઝર્વ બેંક ઇન્ટરેસ્ટ રેટ પર નિર્ણય 9 ડિસેમ્બરે બેઠકમાં કરશે. ઇકોનોમી માટે ખરાબ કહી શકાય પરંતુ માર્કેટ માટે ખુશખબરી કહી શકાય CRR વધ્યા બાદ ગત શનિવારે બોન્ડની કિંમતમાં ઘટાડો આવ્યો હતો.