પાકિસ્તાનમાં શિખ સમુદાયના પવિત્ર ગ્રંથને બચાવવા માટે અને સિખ સમુદાયની સેવા માટે ગુરૂગ્રંથ સાહિબને છાપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
તો પાકિસ્તાનમાં પણ ગુરૂગ્રંથ છાપવાનું કાર્ય શરૂ થશે. તિર્થયાત્રામાં પવિત્ર ધાર્મીક ગ્રંથોની અશિષ્ટતા રોકવા માટે આ નિર્ણય લોવામાં આવ્યો છે. પાકિસ્તાનના ધાર્મીક સ્થળોની સારસંભાળ રાખનાર ટ્રસ્ટના અધ્યક્ષે આ અંગેની જાણકારી આપી હતી.