ચીનની એક બેઠકમાં વડાપ્રધાન નરેદ્ર મોદીનું સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં આર્થિક અપરાધ કરનારને શરણ ન આપવી જોઇએ તેવો ઉલ્લેખ કર્યો હતો. જેથી ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગએ વડાપ્રધાન નરેદ્ર મોદીની આર્થિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્વ બદલ પ્રશંસા કરી છે.
ચીન રાષ્ટ્રપતિએ પીએમ મોદીના નેતૃત્વની કરી પ્રશંશા
આર્થિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્વ બદલ કરી પ્રશંશા
એનર્જી પોલીસીથી સી જિનપીંગ ખૂબ પ્રભાવિત થયા
G-20 બેઠકમાં વડાપ્રધાન નરેદ્ર મોદીનું સંબોધન
આર્થિક અપરાધ કરનારને શરણ ન આપવું જોઇએઃ PM
ભ્રષ્ટ્રાચાર બ્લેક મની પર ઝીરો ટોલરેન્સ હોવું જોઇએઃ PM
બેકિંગ ક્ષેત્રમાં ગોપનીયતા હદથી વધુ ન હોવી જોઇએઃ PM