પઠાણકોટ આતંકી હુમલાને 26-11 જેવા હુમલા સાથે સરખાવામાં આવ્યું છે અને 26 -11 જેવો હુમલો પાઠાણકોટમાં પણ થયો છે અને તેને રાષ્ટ્રપતિ બરાક ઓબામાં આ પાઠાણકોટ પર પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જાણાવ્યું છે કે આ હુમલાને અંજામ આપનારને ગંભીર થી ગંભીર સજા થવી જોઇએ.
અમેરીકાએ જૈશ એ મોહમ્મદ લશ્કર એ તૈયબા અને દાઉદ કંપની જેવા પાકિસ્તાની સ્થિત સંગઠનોથી આતંકી ખતરા વિરુધ અમેરીકાએ ભારતને સાથ આપવાનો સંકલ્પ લીધો છે.
વોઇટહાઉસમાં મોદી અને ઓબામાં વચ્ચે વાતચીતમાં જણાવ્યું કે આતંકવાદથી માનવતાવાદને ખુબ ખતરો છે. પેરીસ અને પઠાણકોટ બ્રશલ્સથી લઇને કાબુલ સુધીના હુમલાઓ પર ચર્ચા વિચારણા પણ કરી હતી.