દિલ્હીના CM અરવીંદ કેજરીવાલને બોંમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આથી ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી હતી. અને સાથે જ સચીવાલય અને તેમના નિવાસ સ્થાને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી.
પોલીસે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે તે નનામી કોલ હતું અને વરિષ્ટ પોલીસ અધિકારીને CMને બોમથી ઉડાવવાની ધમકી મળીયા બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.