સાબરકાંઠા જિલ્લામાં આ વખતે 26મી જાન્યુઆરીની ઉજવણી શા માટે .શા માટે ઉજવણીં માટે હિંમતનગરની બીજી વાર પસંદગી કરાઈ .શું આ પાછળ કોઈ રાજકારણ જવાબદાર છે.
ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો .સર્વત નરેદ્ર મોદી .જ છવાયા હતા.પરંતુ એક જિલ્લો એવો હતો ત્યાં મોદીનો જાદુ ચાલ્યો નશહ..અને તે જિલ્લો સાંબરાકાંઠા.જીહા.સાત વિધાનસભાની બેઠકમાં છ બેઠકો પર ભાજપનો કારમો પરાજય થયો.જેમાં બે મંત્રીઓ પ્રફુલ પટેલ અને જયશસહ પોતાની સીટ બચાવી ન શ~યા..અને ભાજપમાં સન્નાટો છવાયો.હવે એપ્રિલ-મેમાં લોકસભાનું બ્યુગલ વાગવાનું છે..કોંગ્રેસના દિગ્ગજોની નજર સાબરકાંઠા પર મંડાયેલી છે..જેમાં શંકરશસહ અને જિલ્લાના ભૂતપુર્વ સાંસદ અને રાહુલ ગાંધીના નજીકના મધુસુધન મિસ્ત્રાૃ સાબરકાંઠા જિલ્લા માટે કોંગ્રેસના દાવેદારોમાં અગ્રેસર છે..ત્યારે મોદીની નજર ગુજરાતની તમામે તમામ 26 સીટો પર છે..અને ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન આ જિલ્લાં હોવાથી મોદીની નજર સાંબરકાંઠા જિલ્લા પર છે..
સાબરકાંઠાની પ્રજા વિધાનસભામાં મોદીની સાથે ન રહ્યા હોવાથી મોદીની સીધી નજર આ જિલ્લાના મતદાતાઓ પર છે અને ત્યાર બાદ સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો બનાવ્યા ..અને હવે અનેક યોજનાઓ આ જિલ્લા વાસીઓને ભેટ આપવામાં આવી રહી છે..
મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર છે અને પોતાના રાજ્યમાંથી તમામ બેઠકો જીતાડવાનું દબાણ તેમની પર છે ..તેથી જ નરેદ્ર મોદીની નજર સાબરકાંઠા જિલ્લા પર છે..અને તેથી જ ગણતંત્ર દિવસની ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં કરાઈ રહી છે.