દ્વારકા જિલ્લાના વાડિનાર સ્થિત એસ્સાર રિફાઈનરીના પાવર પ્લાન્ટમાં આવેલ બોઈલર નંબર એકમાં સવારે ઓચિંતા જ બ્લાસ્ટ થયો હતો... જેમાં બે કામદારોનાં મોત નિપજ્યાં છે... મેકનેલી કંપનીના કામદારો િ~લશનગ અને મેઈન્ટેનન્સની કામગીરી કરી રહ્યાં હતા... તે દરમિયાન બ્લાસ્ટ થતાં મેકનેલી કંપનીના રમેશ ગોરાઈ અને અખિલેશ સિંહના મોત નિપજયા છે... તેઓના મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે....