ભરૂચ / કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર નર્મદા નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું

ભરૂચમાં કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં નર્મદાની સપાટી 34.44 ફૂટે પહોંચી છે. નર્મદા નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું.

બ્રેકિંગ ન્યૂઝ