રાજકારણ / ગુજરાતથી વધુ ત્રણ નેતાઓની મોદી કેબિનેટમાં લાગી શકે છે લોટરી, જુઓ કયા નામો ચર્ચામાં

new three gujrat minister get prmoted

કેન્દ્ર સરકાર દ્વારા આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમા ગુજરાતના વધું ત્રણ નેતાઓને સ્થાન મળી શકે છે. સુરતના સાસંદ દર્શનાબેન જરદોશ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા અને દેવુંસિંહ ચૌહાણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ