દિલ્હી હિંસા / હિઝબુલને ઠાર કરનારા એસ. એન. શ્રીવાસ્તવને દિલ્હીની સ્થિતી સંભાળવાની જવાબદારી સોંપાઈ , કોણ છે આ શ્રીવાસ્તવ

new special commissioner of delhi sn srivasatav is known for ending hizbul in kashmir

દિલ્હીના સ્પેશ્યલ કમિશનર તરીકે એસ. એન. શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો છે. CRPFના સ્પેશિયલ DG તથા AGMUT કેડરના IPS શ્રીવાસ્તવને દિલ્હીનો કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ શ્રીવાસ્તવ કોણ છે અને કેમ તેમને દિલ્હીના સ્પેશિયલ કમિશનર બનાવવામાં આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ